ધર્મ વિષયે અરુચિ રાખનાર માનવીઓ માટે ખાસ વાંચવા જેવુ
ધર્મ વિષયે અરુચિ રાખનાર મિત્રો
તમારી પરણિત સ્ત્રીઓ એ સાડી પહેરવાનું બંધ કરી દીધું છે તેમને કોણે રોક્યા છે…?
આ માટે કોણ જવાબદાર…?
તમારા કપાળ પર તિલક એક સમયે તમારી ઓળખ હતી
તમે લોકો ખાલી કપાળને અશુભ ની નિશાની માનતા હતા
માત્ર તમે પુરુષોએ જ ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવાનું બંધ કર્યું નથી પણ તમારી સ્ત્રીઓ એ પણ ફેશન અને આધુનિકતા ના નામે કપાળ પર ચાંલ્લો લગાવવાની પ્રથા છોડી દીધી છે
આ માટે કોણ જવાબદાર…?
તમે લોકોએ તમારી પરંપરાગત વિધિઓને બદલે બર્થડે પાર્ટી અને થર્ટીફસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે
આમાં કોની ભૂલ…?
મુસ્લિમ સમાજમાં જ્યારે બાળક ચાલતા શીખે છે ત્યારે તે તેના અબ્બાની આંગળી પકડીને ઇબાદત/નમાઝ માટે મસ્જીદમાં જાય છે અને ઇબાદત/નમાઝને પોતાની આજીવન ફરજ માને છે
તમે લોકોએ તો મંદિરો જોવાનું પણ બંધ કરી દીધું છે
હવે જો તમારા બાળકો ને મંદિરમાં જવાનું યોગ્ય કારણ અને મંદિરમાં શું કરવું તે ખબર ન હોય
તેના માટે જવાબદાર કોણ…?
તમારા બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે
એનું તમને ગર્વ છે
પરંતુ તમે તમારા બાળકો દ્વારા ગીતા ના શ્લોક ના પાઠ પર ગર્વ અનુભવો અને હવે જો તે ગીતા શ્લોક નો પાઠ ન કરે તો
કોણ જવાબદાર…?
આપણા ઘરોમાં જો કોઈ બાળક આપણા સંબંધીઓ ની સામે નમસ્કાર અને પ્રણામને બદલે
હેલો અને હાય બોલે તો
આના માટે કોણ જવાબદાર…?
સ્કૂલમાં થી પાછા ફર્યા પછી અમારા બાળકો ઉર્દૂ અને અરબી શીખે છે અને અમારા ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે
તમારા બાળકો ન તો રામાયણ વાંચે છે કે ન તો ગીતા
તે સંસ્કૃત પણ જાણતા નથી
તો આ ભૂલ કોની…?
તમારી પાસે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરાઓ વગેરે બધું હતું
તમે આ બધું આધુનિકતા ના નામે બલિદાન આપ્યું
એના માટે જવાબદાર કોણ…?
તમે લોકો પોતે તિલક, યજ્ઞોપવીત, શિખા રાખવાનું ટાળો છો અને તમારી સ્ત્રીઓને ચાંલ્લો, બંગડીઓ અને મંગળસૂત્ર પહેરવામાં શરમ આવે છે
તમે લોકો તેને બિનજરૂરી માનો છો અને ખુલ્લામાં તમારી ઓળખ પ્રદર્શિત કરવામાં શરમ અનુભવો છો
કહેવાતા આધુનિકતાના નામે, તમે લોકોએ સવારે 4-5 વાગ્યે વહેલા ઉઠવાની પ્રથા છોડી દીધી છે અને તમારા કર્મકાંડ અને રિવાજો, પરંપરાઓ, તમારા સંસ્કારો, તમારી ભાષા, તમારા પહેરવેશ ને પણ છોડી દીધા છે
સમુદાયે તેની ઓળખને સુરક્ષિત રાખવા માટે સ્વાભાવિક રીતે જ સજાગ રહેવું જોઈએ પરંતુ હવે કમનસીબે તમે હવે તમારા સમુદાયને જ સમજાવી ના શકવાની દયનીય સ્થિતિમાં છો.
વિચારો કે તમારી સંસ્કૃતિ ના વિનાશ ના અને અસુરક્ષાની લાગણી ના વાસ્તવિક કારણો શું છે…?
શું તમે પોતે જ કારણ છો…?
પરંતુ ખરી સમસ્યા એ છે કે તમે તમારા સમુદાય ને જાગૃત કરવા માંગો છો
પરંતુ તમે પોતે જ તમારી જાતને પ્રેક્ટિસના ઉદાહરણ તરીકે રજૂ કરતા નથી.
તમે ધર્મ સાચવ્યો નથી એટલે એ આજે આ સ્થિતિમાં મુકાયો છે.
જો તમે હિન્દુ હો અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો તે બાબત વિચારો અને પોતાના પરિવાર થી સુધારવા ની શરૂઆત કરો
મિત્રો ટ્રેવલ્સ નું કામ કરતાં મુસાફરી કરતાં હું એક વ્લોગર બન્યો.
વિવિધ સ્થળોએ પ્રવાસ કરતાં ડ્રોન અને વીડિયો કેમેરાથી વીડિયો શૂટ કરી યુટ્યુબ પર અપલોડ કર્યા.
અગાઉ ના વીડિયોમાં તમે બુલેટ ટ્રેનના નિર્માણ સાથે જોડાયેલા દ્રશ્યો જોયા હતા અને તે પછી કેટલાક મિત્રોએ પોતાના મનમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન સાથે જોડાયેલી ઉત્સુકતા વ્યક્ત કરી હતી, જેના કારણે આજે બુલેટ ટ્રેનના નિર્માણ સાથે જોડાયેલો વિડિયો
મોબાઈલને સીધો રાખી જોવા માટે 👇🏻👇🏻 આ લિન્ક છે
https://youtu.be/k5kT4uL0wmU
આ મેસેજ તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી..
મિત્રો અગાઉ ના વીડિયોમાં તમે પરનેરા પર્વત પરથી દેખાતી બુલેટ ટ્રેનના નિર્માણ સાથે જોડાયેલા દ્રશ્યો જોયા પછી કેટલાક મિત્રોએ પોતાના મનમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન સાથે જોડાયેલી ઉત્સુકતા વ્યક્ત કરી
PC કે મોટા ટીવી પર જોવા અથવા મોબાઇલ આડો રાખી જોવા લિંક




Leave a comment